રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, તેમણે મુંબઈ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, તેમણે મુંબઈ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

રતન તાતા માર્ચ 1990માં તાતા સન્સના ચૅરમૅન બન્યા હતા.

ભારતના સૌથી સફળ ઉદ્યોગપતિઓમાં સામેલ રતન તાતાએ જીવનમાં ક્યારેય લગ્ન ન કર્યાં.

વર્ષ 2000માં રતન તાતાને પદ્મભૂષણ અને 2008માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

રતન ટાટા 70ના દાયકામાં ટાટા સ્ટીલ, જમશેદપુરમાં કામ કરતા હતા.

રતન ટાટાના વ્યક્તિત્વ પર નજર કરીએ તો તેઓ માત્ર એક બિઝનેસમેન જ નહીં પરંતુ સાદગીથી ભરેલા સારા દિલના વ્યક્તિ પણ હતા