Adani Gyan Jyoti Scholarship 2024 : ભારત સરકારે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની યોજના નું આયોજન કરેલું છે. આ યોજના ફક્ત આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ઓડિશા અને છત્તીસગઢ રાજ્યના વિદ્યાર્થીઓ અરજી કરીને શિષ્યવૃત્તિ મેળવી શકે છે. અદાણી જૂથ વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા અદાણી જ્ઞાન જ્યોતિ શિષ્યવૃત્તિની પ્રક્રિયા શરૂ કરેલી છે.
જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક રીતે ઉત્કૃષ્ટ છે અને જેવો નીટ જીસીએ ફાઉન્ડેશન અને ઇકોનોમિક્સ સંબંધિત અભ્યાસક્રમોમાં અભ્યાસ કરવા માંગે છે. તેઓ આ શિષ્યવૃત્તિની મદદથી અભ્યાસ સરળ રીતે કરી શકે છે. વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલ ફોન અથવા લેપટોપથી ઘરે બેઠા આ શિષ્યવૃત્તિના ફોર્મ ઓનલાઈન ભરી શકે છે અને લાભ લઈ શકે છે.
આ અદાણી જ્ઞાન જ્યોતિ શિષ્યવૃતિમાં બી.એ ઇકોનોમિક્સ, બીએસસી, બેચલર આફનો ઈન્ટિગ્રેટેડ પાંચ વર્ષ દીવાલ એન્ડ ટેક ડીગ્રી એમબીબીએસ પ્રોગ્રામમાં પણ અભ્યાસ શરૂ કરવા આ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પસંદગી પામેલા વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા 3,50,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તેના લીધે વિદ્યાર્થીઓ નાણાકીય સહાય મેળવીને પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે.
અદાણી જ્ઞાન જ્યોતિ શિષ્યવૃત્તિના લાભો:-
આ યોજના હેઠળ શૈક્ષણિક અને નાણાકીય સ્થિતિના આધારે દરેક અભ્યાસક્રમના ટ્યુશન ફી ની શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવશે.
- અર્થશાસ્ત્ર વિષય ધરાવતા વિદ્યાર્થીઓને રુ 50,000 ની સહાય આપવામાં આવશે.
- સીએ વિષય ધરાવતા વિદ્યાર્થીઓને રૂ 70,000 ની સહાય આપવામાં આવશે.
- કાયદાના વિષય ધરાવતા વિદ્યાર્થીઓને ₹1,80000 ની સહાય આપવામાં આવશે
- એન્જિનિયરિંગ વિષયો ધરાવતા વિદ્યાર્થીઓને ₹2,50,000 ની સહાય આપવામાં આવશે.
- મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ₹3,50,000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
શિષ્યવૃત્તિ પાત્રતા ના માપદંડો
- ડિગ્રી ડિપ્લોમા અભ્યાસક્રમો માટે અરજી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારો.
- આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ઓડિશા અને છત્તીસગઢમાંથી કોઈ પણ એક રાજ્યના નાગરિક હોવા જોઈએ.
- અરજી કરનાર વિદ્યાર્થીએ 2023 પછી હાયર સેકન્ડરી, યુનિવર્સિટી ઇન્ટરમિડીયેટ સીબીએસસી અથવા આઈએસસી બોર્ડ લાયકાત ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
- વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક ₹4,50,000 થી વધારે ન હોવી જોઈએ.
- ઉપર જણાવેલ રાજ્યના ઉમેદવાર સમગ્ર ભારતમાં કોઈપણ કોલેજ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ શકે છે.
- વિદ્યાર્થીઓએ કોઈપણ એક પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવ્યો હોવો જોઈ.
- અદાણી ગ્રુપના કર્મચારીઓના વિદ્યાર્થીઓને આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે નહીં.
- ઉમેદવારે અગાઉના વર્ગમાં સારી ટકાવારી સાથે વર્ષ સાથે પાસ કરેલ હોવું જોઈએ.
એન્જિનિયરિંગ કોર્સ માટે
- વિદ્યાર્થી એ પ્રોફેશનલ એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સ હેઠળ BE B.Tech નો અભ્યાસ કર્યો છે તો અને પાંચ વર્ષની ડ્યુઅલ ડીગ્રી M.tech માટે પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધેલો હોય.
- સંસ્થાઓમાં પ્રવેશ રાજ્ય અથવા રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષાઓમાં મેળવેલ મેરીટ ના આધારે ડિગ્રી અભ્યાસક્રમો હોવો જોઈએ.
- વિદ્યાર્થીઓએ 40,000 ના કટઓફ ની અંદર JEEમા ઓલ ઇન્ડિયા રેન્ક મેળવવા આવશ્યક છે.
મેડિકલ કોર્સ માટે
- પ્રથમ વર્ષના એમબીબીએસના વિદ્યાર્થીઓ જ અરજી કરવા પાત્ર છે.
- એમબીબીએસ કોર્સ માં પ્રવેશ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષાઓમાં મેળવેલ મેરીટ લીંક ના આધારે કરવામાં આવશે.
- વિદ્યાર્થીઓએ ટોચના 15,000 ની અંદર NEET ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો હોવો જોઈએ.
અર્થશાસ્ત્રના કોર્સ માટે
- અર્થશાસ્ત્ર કોર્સમાં બેચલર ઓફ સાયન્સ અથવા બેચલર ઓફ ઇકોનોમિક્સ અભ્યાસક્રમોમાં પ્રથમ ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.
- રાજ્યો અથવા રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષાઓમાં મેળવેલ માર્ક્સ અને ટકાવારી ના આધારે ક્વોલીફાઇંગ ના આધારે પ્રવેશ કરવામાં આવે છે.
- વિદ્યાર્થીએ 12th ધોરણના કલા પ્રમાણમાં 85% વધુ ગુણ મેળવ્યા હોવા જોઈએ.
કાયદાના કોર્સ માટે
- 5 વર્ષના ડ્યુઅલ ડીગ્રી પ્રોગ્રામમાં અભ્યાસ શરૂ કરતાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જ પાત્ર ગણાશે.
- પ્રવેશ રાજ્યો અથવા રાષ્ટ્રીય સ્થળની પ્રવેશ પરીક્ષાઓમાં મેળવેલ મેરીટ રેન્ક અને માર્ક્સના ના આધારે હોવા જોઈએ
- વિદ્યાર્થીએ ટોચના 3000 ની અંદર CLAT ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો હોવો જોઈએ.
CA કોર્સ માટે
- સીએ પ્રોફેશનલ કોર્સ માટે બીકોમ ડીએસસી ડિગ્રીની સાથે સીએ કરનારા વિદ્યાર્થીઓને પણ પાત્ર ગણવામાં આવે છે.
- માત્ર બીકોમ સી એ ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરનાર પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે ફોર્મ ભરી શકે છે.
- વિદ્યાર્થીએ CA ફાઉન્ડેશન ની પરીક્ષા ના ટોચના 1000 માં રેન્ક મેળવ્યો હોવો જોઈએ.
જરૂરી દસ્તાવેજો
- ચૂંટણી કાર્ડ,પાનકાર્ડ,આઈડી કાર્ડ ,આધારકાર્ડ ,ડ્રાઇવિંગ લાઇસન્સ.
- ચાલુ વર્ષનું કોલેજ સંસ્થા પ્રવેશપત્ર
- કૌટુંબિક આવકનો પુરાવો અથવા પગાર સ્લીપ અથવા આઈટીઆઈ રિટર્ન ફોર્મ
- પાછલા વર્ષની માર્કશીટ
- અરજદારની બેંક એકાઉન્ટ ડાયરી
- લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- વર્ગ 12 ની માર્કશીટ
- પ્રવેશ રેન્ક પ્રમાણપત્ર
- સીટ એલોટમેન્ટ માટે કાઉન્સેલિંગ લેટર
- કુટુંબ આવક પ્રમાણપત્ર
- કોલેજ દ્વારા જાહેર કરાયેલું બોનાફાઈડ પ્રમાણપત્ર
- કોલેજ દ્વારા જાહેર કરાયેલ કોર્સ માટે ફી રસીદ
- માતા-પિતા અથવા વાલી તરફથી ઘોષણા પત્ર
- મોબાઈલ નંબર
- ઇ-મેલ આઇડી
- સહી
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ અદાણી જ્ઞાન જ્યોતિષ શિષ્યવૃત્તિ યોજના ની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે.
- હોમ પેજ પર આપેલી ઓનલાઈન અરજી બટન પર ક્લિક કરવાનું રહેશે.
- પછી ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ પેજ પર જવા માટે રજીસ્ટર ઈમેલ આઇડી અને અન્ય વિગતો દાખલ કરીને લોગીન કરો.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
અરજી કરવાની છેલ્લી તારીખ 07 ઓક્ટોબર 2024 ,adani gyan jyoti scholarship 2024 last date